Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ નજીક કારમાં આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

અંકલેશ્વરનાં ભરચક એવા અને વાહન વ્યવહારથી સતત ધમધમતા વિસ્તાર એવાં ત્રણ રસ્તામાં અચાનક કારમાંથી ધુમાડા નીકળતા અફરાતફરીનું વાતાવરણ સર્જાય ગયું હતું. એક કારનાં બોનેટમાંથી અચાનક ધુમાડા જણાતા આ શું થયું એમ વિચારી લોકો ભેગા થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને 15 વર્ષ પહેલા મળતું ટ્રાયબલ ભથ્થુ પુનઃ મળે તેવી માંગ.

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જીલ્લા માં બી.ટી.પી. દ્વારા  આનંદ ઉત્સવ ઉજવાયો

ProudOfGujarat

રાજસ્થાનના ધારાસભ્ય ગોવિંદરામએ બ્રાહ્મણો વિશે ટિપ્પણી કરતા સુરત શહેરના શ્રી રાષ્ટ્રિય બ્રાહ્મણ પરશુરામ સેના દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!