Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ નજીક કારમાં આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

અંકલેશ્વરનાં ભરચક એવા અને વાહન વ્યવહારથી સતત ધમધમતા વિસ્તાર એવાં ત્રણ રસ્તામાં અચાનક કારમાંથી ધુમાડા નીકળતા અફરાતફરીનું વાતાવરણ સર્જાય ગયું હતું. એક કારનાં બોનેટમાંથી અચાનક ધુમાડા જણાતા આ શું થયું એમ વિચારી લોકો ભેગા થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પ્રાથમિક શાળા પીરામણમાં વર્ગ સુશોભન સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

નબીપુર ગામમાં ભરૂચ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી ઓફીસ દ્વારા કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

ProudOfGujarat

નડિયાદ : કમળા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા મકાનો તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!