Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ નજીક કારમાં આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

અંકલેશ્વરનાં ભરચક એવા અને વાહન વ્યવહારથી સતત ધમધમતા વિસ્તાર એવાં ત્રણ રસ્તામાં અચાનક કારમાંથી ધુમાડા નીકળતા અફરાતફરીનું વાતાવરણ સર્જાય ગયું હતું. એક કારનાં બોનેટમાંથી અચાનક ધુમાડા જણાતા આ શું થયું એમ વિચારી લોકો ભેગા થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું.

Advertisement

Share

Related posts

રાજકોટના જેતપુરમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર 3 આરોપી ઝડપાયા

ProudOfGujarat

ઉના તાલુકાના નવી વાજડી ગામના પાડીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

ProudOfGujarat

ઝઘડિયા ની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ-ઉનાળા ના પ્રારંભ સાથે જ જિલ્લા માં અગ્નિ તાંડવઃ ની શરૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!