Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ નજીક કારમાં આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

અંકલેશ્વરનાં ભરચક એવા અને વાહન વ્યવહારથી સતત ધમધમતા વિસ્તાર એવાં ત્રણ રસ્તામાં અચાનક કારમાંથી ધુમાડા નીકળતા અફરાતફરીનું વાતાવરણ સર્જાય ગયું હતું. એક કારનાં બોનેટમાંથી અચાનક ધુમાડા જણાતા આ શું થયું એમ વિચારી લોકો ભેગા થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ગરબા રમવાના મામલે પરિવાર પર 11 જણાનો હુમલો

ProudOfGujarat

ભરૂચના કિશનાડ ખાતે હજરત સૈયદ હાજી પીર શહેનશાહ સત્તાર ગંજ શહીદ ચિશ્તી રહમતુલ્લાહ અલયહેના સંદલ તેમજ ઉર્સ શરીફની ઉજવણી કરાઇ…

ProudOfGujarat

અંકલેશ્વરની આમલાખાડી પર બુલેટ ટ્રેનનાં કોન્ટ્રાક્ટરો દ્વારા પાઇપો નાંખી પાણીને અવરોધ રૂપ રસ્તો બનાવતા પ્રજાને હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!