Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં વધુ 30 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો 765 થયો.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના સતત વધી રહ્યો છે. જેના પગલે હવે ભરૂચ જીલ્લામાં કોરોનાનાં ભયનું વાતાવરણ ફેલાય ગયું છે. આજરોજ 30 કોરોના પોઝીટીવ દર્દીઓઆવ્યા છે જેનું વિષ્લેશણ જોતાં ભરૂચમાં 16, અંકલેશ્વરમાં 12, હાંસોટમાં 1, જંબુસરમાં 1 નોંધાયા હતા. જેથી કુલ આંકડો 765 થયો હતો. જોકે આરોગ્યતંત્રનાં જણાવ્યા અનુસાર આજે 13 દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા અપાય છે તેથી 476 દર્દીઓ સાજા થયા છે તેમ છતાં 273 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય” વિજળી મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર- શહેર પોલીસે ૬૦ હજાર ઉપરાંત ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો…

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા એએમસીએ તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બરોડા બીએનપી પારિબા ચિલ્ડ્રન્સ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!