Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોનાએ નગરપાલિકા કર્મચારીનો ભોગ લીધો જાણો કોણ ?

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાનાં પગલે મોત નીપજયાં હોય તેવા બનાવ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં કોરોનાએ નગરપાલિકાનાં આશાસ્પદ કર્મચારીનો ભોગ લીધો હતો હોવાનો કરૂણ બનાવ બન્યો હતો. ભરૂચ નગરપાલિકાનાં 3 જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા હતા. તે પૈકીનાં એક મેલેરિયા વ્હીભાગમાં ફરજ બજાવતા કર્મચારીનું મોત નીપજયું હતું. મેલેરિયા વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સુધીરભાઈ રાજપૂત ઉં.વર્ષ 45 નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમણે સારવાર અર્થે વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમનું મોત નીપજયું હોવાના સમાચાર આવતા નગરપાલિકા કર્મચારી ગણમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : બ્રિજ પર ટી સર્કલ બનાવવાનું બાકી : વાહનો બ્રિજ પરથી પસાર થવાની શરૂઆત થઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા.

ProudOfGujarat

દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

દહેજમાં યશસ્વી રસાયણના સિક્યુરિટી ગાર્ડ પર ચાર જણાનો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!