Proud of Gujarat
FeaturedGujaratINDIA

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પૂજન અંગે ભરૂચમાં પણ ઉત્સવનો માહોલ.

Share

શ્રી રામ જન્મભૂમિનાં ભૂમિ પૂજન પ્રસંગે ભરૂચમાં પણ ઉત્સવનો માહોલ જણાય રહ્યો હતો. ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શક્તિનાથ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ફટાકડા ફોડી મીઠાઇ વહેંચણી કરી હતી. જેમાં જણાવ્યુ હતું કે વર્ષોની ઈચ્છા આજે પૂર્ણ થઈ રહી છે ત્યારે સમગ્ર ભારત અને ભરૂચમાં પણ આનંદ અને ઉત્સવની લાગણી ફેલાય ગઈ છે. ઠેરઠેર દિવડાઓ પ્રગટાવી લોકો દિપાવલીની જેમ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે અને ઠેરઠેર જય શ્રી રામનાં નારા ગુંજી ઉઠયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક આવેલ નમક ફેક્ટરી પાછળ રહેતી 29 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

ProudOfGujarat

અંકલેશ્વર- નગર પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેનની પ્રશંસનીય કામગીરી,૧૨૫ વિધવા માતાઓને વિધવા સહાય યોજના અંગે માહિતગાર કરી યોજનાના લાભાર્થી બનાવવા પ્રક્રિયા કરાવી હતી…

ProudOfGujarat

સુરેન્દ્રનગરના પાટડીમાં મજૂરો ભરીને જતાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!