Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સજોદ જવાના રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિકજામ સર્જાયો.

Share

અંકલેશ્વર હાંસોટ તરફ જવાના રસ્તા પર સતત વાહન વ્યવહાર રહેતો હોય છે. પરંતુ હવે 24 કલાક આ રસ્તો ધમધમી રહ્યો છે ત્યારે અંકલેશ્વર હાંસોટ રોડ પર ખૂબ મોટી સંખ્યામાં સોસાયટીઓ આવેલી છે આવી પરિસ્થિતિમાં અંકલેશ્વરથી સજોદ જવાના રસ્તા પર મોટું વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.

અંકલેશ્વર કે સુરત જવા માટે ઘણા વાહન ચાલકો પણ અંતર ઓછું કરવા હાંસોટનો રસ્તો પસંદ કરે છે ત્યારે આવી રીતે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાએ નોંધપાત્ર ઘટના કહી શકાય. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું.

Advertisement

Share

Related posts

બુટલેગરોએ ઈંડાની ટ્રે પાછળ લાખોનો વિદેશી દારૂ છુપાવ્યો અંકલેશ્વરની મુલદ ચોકડી પાસે LCB એ ટેમ્પો રોકી તપાસ કરી લાખો રૂપિયાનો દારૂ અને બે બુટલેગરો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : ગો કોરોના ગો, કોરોના વેકસીન મુદ્દે તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયું, જાણો સર્વેમાં શુ કામગીરી થઇ રહી છે…!!

ProudOfGujarat

સાર્વજનિક હાઈસ્કૂલ વાડીનાં ટ્રસ્ટી રિટાયર કલેકટર જગતસિંહ વસાવા તરફથી ઉમરપાડા તાલુકાનાં ઝરપણ ગામે 80 કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!