Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સજોદ જવાના રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિકજામ સર્જાયો.

Share

અંકલેશ્વર હાંસોટ તરફ જવાના રસ્તા પર સતત વાહન વ્યવહાર રહેતો હોય છે. પરંતુ હવે 24 કલાક આ રસ્તો ધમધમી રહ્યો છે ત્યારે અંકલેશ્વર હાંસોટ રોડ પર ખૂબ મોટી સંખ્યામાં સોસાયટીઓ આવેલી છે આવી પરિસ્થિતિમાં અંકલેશ્વરથી સજોદ જવાના રસ્તા પર મોટું વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.

અંકલેશ્વર કે સુરત જવા માટે ઘણા વાહન ચાલકો પણ અંતર ઓછું કરવા હાંસોટનો રસ્તો પસંદ કરે છે ત્યારે આવી રીતે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાએ નોંધપાત્ર ઘટના કહી શકાય. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના રાજપારડી ખાતે ૭૨ માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

લીંબડી બસ સ્ટેશનમાં રખડતાં ઢોરનો ત્રાસ.

ProudOfGujarat

ઉમરપાડા : રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા તરફથી વાડી ગામે એક હજાર અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!