Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ આંકડો 1018 થયો.

Share

ભરૂચ જીલ્લામાં તા.5-8-2020 નાં રોજ કોરોના પોઝિટીવ દર્દીઓમાં 14 દર્દીઓનો વધારો થતાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1018 પહોંચી ગઈ હતી. જોકે આજે 31 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે 14 કોરોના પોઝિટીવ દર્દીઓમાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 9 દર્દીઓ નોંધાયા હતા.અત્યારસુધી સાજા થયેલ દર્દીઓની સંખ્યા 806 જેટલી થઈ છે તેમ છતાં હજી જીલ્લામાં 189 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોન મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરાતો વધુ એક વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે…

ProudOfGujarat

ભરૂચના મક્તમપુર ખાતે આવેલી નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ રાજ્યમાં પરવાનગી વિના ચાલતી કૃષિયુનિવર્સિટીઓને બંધ કરવાની માંગ સાથે કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી હતી…

ProudOfGujarat

દહેજ ના લખીગામ ખાતે દારૂ બંધની વાત કરનાર યુવાન ઉપર કેટલાક ઇશમોનો હુમલો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!