Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ આંકડો 1018 થયો.

Share

ભરૂચ જીલ્લામાં તા.5-8-2020 નાં રોજ કોરોના પોઝિટીવ દર્દીઓમાં 14 દર્દીઓનો વધારો થતાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1018 પહોંચી ગઈ હતી. જોકે આજે 31 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે 14 કોરોના પોઝિટીવ દર્દીઓમાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 9 દર્દીઓ નોંધાયા હતા.અત્યારસુધી સાજા થયેલ દર્દીઓની સંખ્યા 806 જેટલી થઈ છે તેમ છતાં હજી જીલ્લામાં 189 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે પર હેલ્મેટ વગર મુસાફરી કરતા લોકો સામે કરી લાલ આંખ.

ProudOfGujarat

લીંબડી મામલતદારને ગુજરાત ખેડૂત એકતા મંચના તાલુકાના પ્રમુખ દ્વારા અપાયું આવેદનપત્ર.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાં પ્રદુષણ અટકાવવાનાં સંદેશ સાથે જન જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!