Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ કોરોના પોઝીટીવ 11 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1055 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા બે દિવસથી ઘટી છે ત્યારે ગઇકાલે તા.7-8-2020 નાં રોજ કુલ 10 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા હતા. જયારે આજે તા.8-8-2020 નાં રોજ ભરૂચ જીલ્લામાં કોરોનાનાં 11 પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેથી આંકડો 1055 સુધી પહોંચી ગયો હતો. આજે નોંધાયેલ આંકડામાં અંકલેશ્વર તાલુકામાં 3, ભરૂચમાં 6, જંબુસરમાં 1, ઝધડીયામાં 1 પોઝીટીવ દર્દીઓ આવ્યા હતા. તે સાથે આજે 21 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ 165 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર રોકડા રૂપિયા સાથે એક ઇસમને ઝડપી લીધો

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા વકીલ મંડળનાં હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી.

ProudOfGujarat

ઉમરપાડાના ઉંમરગોટ ગામે 70 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!