Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોના સંક્રમણનાં કારણે અવસાન પામેલ પોલીસ કર્મચારીનાં પરિવારજનને આર્થિક સહાય કરવામાં આવી.

Share

કોરોનાથી પોલીસ કર્મચારીનું અવસાન થાય ત્યારે મુખ્યમંત્રી રાહતફંડમાંથી તેમના પરિવારજનોને રાહતની રકમ ચૂકવવામાં આવે છે તે મુજબ વેડચ પોલીસ મથક ખાતે બિન હથિયારી એ.એસ.આઇ. જગદીશભાઇ છગનભાઇ સોલંકીનું અવસાન થવાથી તેમના વારસદાર તેમના પત્ની જશોદાબેનને સરકારના ગૃહ વિભાગ તરફથી રૂ.25 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી. જે સહાયનો ચેક ભરૂચ જિલ્લા પોલીસ વડાએ જશોદાબેનને આપી તેમના કુટુંબીજનોને સાંત્વના પાઠવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર – પાનોલી  સન ફાર્મા કંપનીમાંથી કુલ ૧,૮૩,૦૦૦/- ની મત્તાની સામગ્રીઓ ચોરી થતા સનસનાટી

ProudOfGujarat

નડિયાદ : વડતાલમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની કાર્યકારિણી મળી

ProudOfGujarat

અમદાવાદ-હાર્દિકના ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ-સોલા સિવિલ ડોક્ટરની ટીમે કરી હાર્દિકની તપાસ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!