Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોના સંક્રમણનાં કારણે અવસાન પામેલ પોલીસ કર્મચારીનાં પરિવારજનને આર્થિક સહાય કરવામાં આવી.

Share

કોરોનાથી પોલીસ કર્મચારીનું અવસાન થાય ત્યારે મુખ્યમંત્રી રાહતફંડમાંથી તેમના પરિવારજનોને રાહતની રકમ ચૂકવવામાં આવે છે તે મુજબ વેડચ પોલીસ મથક ખાતે બિન હથિયારી એ.એસ.આઇ. જગદીશભાઇ છગનભાઇ સોલંકીનું અવસાન થવાથી તેમના વારસદાર તેમના પત્ની જશોદાબેનને સરકારના ગૃહ વિભાગ તરફથી રૂ.25 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી. જે સહાયનો ચેક ભરૂચ જિલ્લા પોલીસ વડાએ જશોદાબેનને આપી તેમના કુટુંબીજનોને સાંત્વના પાઠવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ : ઓમકારનાથ ભવન ખાતેથી ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે શુભારંભ કરાયો.

ProudOfGujarat

ભરૂચ ના મહંમદ પુરા સર્કલ નજીક આવેલ મોબાઇલ શોપમાં ચોરી-હજારોની મત્તા ઉપર હાથફેરો,ઘટના સીસીટીવી કેમેરામાં કેદ .

ProudOfGujarat

ભરૂચમાં ચોરાયેલ બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!