Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પગલે ઝધડીયાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતો માર્ગ બંધ થવાથી રાજપારડીનાં પી.એસ.આઇ. ની પ્રસંશનીય કામગીરી.

Share

નર્મદા નદીમાં પ્રચંડ પૂર આવતા સમગ્ર ભરૂચ જીલ્લામાં પૂરની તબાહી જણાય રહી છે. ત્યારે ઝધડીયા તાલુકાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતા માર્ગ પર પૂરનું પાણી ફરી વળ્યું હતું. જેના પગલે આ માર્ગ બંધ થઈ ગયો હતો જેથી રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર તકલીફ સર્જાય હતી. જોકે આવા કપરા સમયમાં રાજપારડીનાં પી.એસ.આઇ. જાદવે પ્રસંશનીય કામગીરી કરી હતી. આ અગાઉ પણ પી.એસ.આઇ. જાદવે ખૂબ ઉમદા કામગીરી કરી હતી. જે તે સમયે મુખ્યમંત્રીએ તેમણે ફોન કરી બિરદાવ્યા હતા.

Advertisement

Share

Related posts

આજથી 27 દિવસ સુધી આ લોકોને જ થશે ફાયદો! જાણો.

ProudOfGujarat

વાંકલ : સરકારી પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે દશ દિવસનાં 500 ગ્રામ ઘઉં અને 500 ગ્રામ ચોખાની ફાળવણી કરી મહામારી સમયે વિદ્યાર્થીઓની ક્રુર મજાક ઘઉં અને ચોખા લેવા આવતા મજબુર વિદ્યાર્થીઓ અને વાલીઓ શરમાય રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!