Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોલ મુકામે દરગાહ શરીફના ગાદીપતિના સુપુત્ર ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા કોરોના સંક્રમણ દૂર થાય તે માટે દુઆ કરવામાં આવી

Share

કોમી એકતાની ઉદાહરણ ધરાવતી વર્ષો જૂની એતિહાસિક મોટામિયા માંગરોલ મુકામે આવેલ મોટામિયા બાવા ની દરગાહ ખાતે આજે વર્તમાન ગાદીપતિ સલીમુદ્દીન ફરીદુદ્દી ચિશ્તીની આજ્ઞાથી તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયા માંગરોલની ગાદી (દરગાહ)નો વિશેષ મહિમા હોવાથી, અહીં આવી વિસ્તારમાં જે કોરોના મહામારી ફેલાઈ રહી છે. તે દૂર થાય તે માટે ખ્તમે ખ્વાજગાન એ ચિશ્તના આયોજન સાથે વિશેષ દુઆ કરવામાં આવી હતી, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છ કે આ વિસ્તાર તેમજ દેશ માંથી આ મહામારી દૂર થાય તેમજ દરેક કોમના લોકોનું જીવન પુન:ધબકતું થાય અને ત્વરીત પરવરદિગાર માનવસમાજને આ મહામારી માંથી ઉગારે એવી અંત:કરણથી અભ્યર્થના છે.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:-વાંકલ

Advertisement

Share

Related posts

સુરત : સરથાણા વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂપિયા ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

હરહરતા કળિયુગમાં સગા બાપે સગીર વયની દિકરી અને મોટાભાઇએ બહેન ઉપર દુષ્કર્મ આચર્યું 

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ દ્વારા બ્રાન્ડિંગનાં બેનર લગાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!