Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોલ મુકામે દરગાહ શરીફના ગાદીપતિના સુપુત્ર ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા કોરોના સંક્રમણ દૂર થાય તે માટે દુઆ કરવામાં આવી

Share

કોમી એકતાની ઉદાહરણ ધરાવતી વર્ષો જૂની એતિહાસિક મોટામિયા માંગરોલ મુકામે આવેલ મોટામિયા બાવા ની દરગાહ ખાતે આજે વર્તમાન ગાદીપતિ સલીમુદ્દીન ફરીદુદ્દી ચિશ્તીની આજ્ઞાથી તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયા માંગરોલની ગાદી (દરગાહ)નો વિશેષ મહિમા હોવાથી, અહીં આવી વિસ્તારમાં જે કોરોના મહામારી ફેલાઈ રહી છે. તે દૂર થાય તે માટે ખ્તમે ખ્વાજગાન એ ચિશ્તના આયોજન સાથે વિશેષ દુઆ કરવામાં આવી હતી, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છ કે આ વિસ્તાર તેમજ દેશ માંથી આ મહામારી દૂર થાય તેમજ દરેક કોમના લોકોનું જીવન પુન:ધબકતું થાય અને ત્વરીત પરવરદિગાર માનવસમાજને આ મહામારી માંથી ઉગારે એવી અંત:કરણથી અભ્યર્થના છે.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:-વાંકલ

Advertisement

Share

Related posts

-ભરૂચ ના મારુતિ નગર વિસ્તાર ના રહીશો દ્વારા રસ્તા અને સફાઈ ના મુદ્દે સ્થાનિકો એ જીલ્લા સમાહર્તા અને પાલિકા પ્રમુખ ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ડભાલ ગામેથી ઘરના પાછળના વાડામાં સંતાડેલ વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

સુરત : પલસાણા પોલીસ મથકમાં પોલીસ કર્મી વિરૂદ્ધ નોંધાય બળાત્કારની ફરિયાદ : શું હવે પોલીસ કર્મીઓથી પણ ડરવું પડશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!