Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ઈન્ડિજીનસ આર્મી ઑફ ઇન્ડિયા દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

આજરોજ ઈન્ડિજીનસ આર્મી ઑફ ઇન્ડિયા (IAI) તારીખ 13/09/2020 ના રોજ UNO, દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે માનવસર્જિત આપદા ઉભી કરી નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાંથી આયોજન વિના પાણી છોડવા મુકતા કાઢા વિસ્તાના ગામોમાં સફરુદિનગામ, ખાલફીયા, જુના બોરભાઠા તેમજ અન્ય ગામોમાં ભયંકર તારાજી સર્જાતા આજરોજ ઈન્ડિજીનસ આર્મી ઑફ ઇન્ડિયા(IAI) ભરૂચ જીલ્લા પ્રમુખ વિજયસિંહ વસાવા, ગુજરાત પ્રદેશ મહાસચિવ હેમંત વસાવા દ્વારા વિધવા માતા-બહેનોને 10-15 દિવસ ચાલે એટલી અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ છે. તેમજ તમામ ગામોના પરિવારોને ભોજન વિતરણ પણ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

સાગબારા તાલુકાના ડાબકા ગામે ફરીયાદીની સંયુકત જમીનની માલીકી ઉપર બોજો ચઢાવી દેતા બે આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી પૂરની પરિસ્થિતિ અંગે અહમદભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ધ્યાન કેન્દ્રીત કરી ચિંતા વ્યક્ત કરી.

ProudOfGujarat

વાગરા: ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય બ્લાસ્ટ, કંપનીનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ? બે કર્મચારીઓ દાઝ્યા, કંપનીનો ટ્રકનું ટાયર ફાટ્યું હોવાનો દાવો!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!