Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ઈન્ડિજીનસ આર્મી ઑફ ઇન્ડિયા દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

આજરોજ ઈન્ડિજીનસ આર્મી ઑફ ઇન્ડિયા (IAI) તારીખ 13/09/2020 ના રોજ UNO, દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે માનવસર્જિત આપદા ઉભી કરી નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાંથી આયોજન વિના પાણી છોડવા મુકતા કાઢા વિસ્તાના ગામોમાં સફરુદિનગામ, ખાલફીયા, જુના બોરભાઠા તેમજ અન્ય ગામોમાં ભયંકર તારાજી સર્જાતા આજરોજ ઈન્ડિજીનસ આર્મી ઑફ ઇન્ડિયા(IAI) ભરૂચ જીલ્લા પ્રમુખ વિજયસિંહ વસાવા, ગુજરાત પ્રદેશ મહાસચિવ હેમંત વસાવા દ્વારા વિધવા માતા-બહેનોને 10-15 દિવસ ચાલે એટલી અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ છે. તેમજ તમામ ગામોના પરિવારોને ભોજન વિતરણ પણ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા ઓડિયો કોન્ફરન્સ મારફતે ખેડૂતોને કૃષિ સંબંધિત માર્ગદર્શન અપાયું.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ વેણુધર સોસાયટીનાં એક મકાનમાંથી બે મોબાઈલની ચોરી કરનાર મહિલાને જીઆઇડીસી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ઝઘડીયા : વરસાદ ખેંચાતા ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!