Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ બાહુબલી ગ્રુપ દ્વારા વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

લોકડાઉનની અસર હજુ કેટલા પરિવારોમાં દેખાયા રહી છે તેવામાં ગરીબ પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવા હજુ પણ કરકસર કરવી પડી રહી છે. ત્યારે ભરૂચમાં બાહુબલી ગ્રુપ દ્રારા ભરૂચની લીમડી ચોક વણકર વાસ વિસ્તારમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં 61 જેટલી વિધવા બહેનોને અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગાંજાનાં જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર સમા પોલીસ.

ProudOfGujarat

વલસાડ-દોલત ઉષા વિદ્યાર્થીઓએ 2 ગોલ્ડ -1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો…

ProudOfGujarat

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ એની હોમ લોનની અવધિને વધારીને 40 વર્ષ કરે છે, જે ઇન્ડસ્ટ્રીમાં નિમ્નતમ ઈએમઆઈ પ્રસ્તાવિત કરે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!