Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : બાદશાહ મસ્જિદ ખાતે હઝરત ગરીબ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કિટનું વિતરણ કરાયું.

Share

ભરૂચનાં ફુરજા ચાર રસ્તા બાદશાહ મસ્જિદ ખાતે મુસ્લિમ પરિવારોને રમઝાન માસ નિમિત્તે રમઝાન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રમઝાન માસ નિમિત્તે મુસ્લિમ જરૂરિયાત મંદ પરિવારોને હઝરત ગરીબ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર ૧૦ નાં કાઉન્સિલર યુસુફ મલેકની ઉપસ્થિતિમાં દરેક પરિવારને રમઝાન કિટનું વિતરણ કરાયું હતું. કોરોના મહામારીના કારણે જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારો હર્ષ ઉલ્લાસથી રમઝાન માસની ઉજવણી કરી શકે તેવા આશયથી આ અનાજની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટ્રસ્ટના સભ્યો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા ઢોર પકડનાર પાર્ટી પર હુમલો થયા બાદ તંત્ર એક્શનમાં, અકસ્માત થશે તો કડક કાર્યવાહી કરવાની મેયરની ચીમકી.

ProudOfGujarat

ભરૂચમાં સરકારી શાળાઓની ત્રુટિઓ અને કથડથી સ્થિતિ વિશે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને સંબોધીને પાઠવાયું આવેદન

ProudOfGujarat

સુરત પંથકમાં ખેત તલાવડી કૌભાંડ બહાર આવ્યું છે જેમાં GLDC ના કર્મચારી પાસેથી દસ કરોડ ઉપરાંતની રકમ મળી આવતા એન્ટી કરપ્શન બ્યુરો અને ડી.એ દ્વારા કર્મચારીને તેની પત્ની સામે ફરિયાદ દાખલ કરાવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!