Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જાણીતા ડૉ.કેતન દોશીનાં પિતાનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી…

Share

ભરૂચનાં જાણીતા ડોકટર અને જીવન જયોત હોસ્પિટલનાં કર્તાહર્તા ડૉ.કેતન દોશીનાં પિતાનું આજે દુ:ખદ અવસાન થયું છે તેમનાં અવસાનથી તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બૃહદ મિત્ર વર્તુળ ધરાવતા ડૉ.કેતનભાઈનાં પિતાનું અવસાન થતા તેમણે અનેક જગ્યાએથી શ્રદ્ધાસુમન અર્પણ કરવાના ટેલિફોન આવી રહ્યા છે. ભગવાન સદગતનાં આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર મ્યુ. એમ્પ્લોઈઝ નાં ચેરમેન તરીકે બીજા વર્ષ કમલેશ મહેતાની વરણી.

ProudOfGujarat

વડોદરા : ડભોઇના સેજપુર ગામમાં પાણી ભરાતા સમયસર હોસ્પિટલ ન પહોંચતા કિશોરીનું મોત.

ProudOfGujarat

વડોદરા-સાવલીના પોઇચા ગામ નજીક એક્સપ્રેસ હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત ૧ નું મોત ૪ થી વધુ ઘાયલ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!