Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાનોલી ઔદ્યોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો…

Share

ભરૂચની પાનોલી ઔદ્યોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી વિગતો અનુસાર ભરૂચની પાનોલી ઔદ્યોગિક વસાહતની નજીક આવેલ શ્રીજી કેમિકલ કંપનીમાં એકાએક અચાનક ભીષણ આગ લાગી જવા પામી હતી. આગનાં કારણે કેમિકલ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. આગનાં બનાવની સાથે જ 6 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ આગ કયાં કારણોસર લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. તો આગનાં બનાવથી કોઈ જાનહાનિ થઈ છે કે નહીં ? તે પણ જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ ના નેશનલ હાઇવે ઉપર આવેલ આર ટી ઓ નજીક ના શોપીંગ ખાતે બેકાબુ બનેલા ટેન્કરે દુકાન સહીત વાહન માં ઘુસાડી દેતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે સર્જાયો હતો ………..

ProudOfGujarat

છોટાઉદેપુર બંધના એલાનને પગલે રાજપીપળા એસ.ટી ડેપોમાં મુસાફરો અટવાયા.

ProudOfGujarat

ભરૂચ:આજરોજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!