Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આજરોજ દશાલાડની વાડીમાં ઉકાળા તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું.

Share

કોરોનાનો કહેર દિવસેને દિવસે ખુબ વધી રહ્યી છે તે દરમિયાન આજરોજ તા. 9 મી મે 2021 ના રોજ ભરુચ સ્થિત દશાલાડની વાડીમાં જ્ઞાતિજનો માટે કોરોના જેવી મહામારી સામે બચવા માટે એક સરાહનિય પગલું લેવામાં આવ્યું,

જેમાં જ્ઞાતિના દરેક સભ્યો નિઃશુલ્ક ઉકાળાનો લાભ લે તથા કોરોના સામે હાલ ઇમ્યુનિટી વધારવા આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ -નેત્રંગ ના કોકડી ગામ ખાતેના મકાન માંથી નકલી નોટો ના રેકેટનો એસ.ઓ.જી પોલીસે પર્દાફાશ કર્યો હતો..

ProudOfGujarat

જામનગરમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને ડોલર અને ગુલાબના ફૂલનો શણગાર કરાયો.

ProudOfGujarat

ભરૂચની કોવિડ હોસ્પિટલોમાં સાયકોલોજીસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓનું કાઉન્સિલીંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!