Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આજરોજ દશાલાડની વાડીમાં ઉકાળા તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું.

Share

કોરોનાનો કહેર દિવસેને દિવસે ખુબ વધી રહ્યી છે તે દરમિયાન આજરોજ તા. 9 મી મે 2021 ના રોજ ભરુચ સ્થિત દશાલાડની વાડીમાં જ્ઞાતિજનો માટે કોરોના જેવી મહામારી સામે બચવા માટે એક સરાહનિય પગલું લેવામાં આવ્યું,

જેમાં જ્ઞાતિના દરેક સભ્યો નિઃશુલ્ક ઉકાળાનો લાભ લે તથા કોરોના સામે હાલ ઇમ્યુનિટી વધારવા આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના કદવાલી ગામેથી પાવાગઢ સુધીની પગપાળા યાત્રાનું આયોજન.

ProudOfGujarat

નેત્રંગ : થવા હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓ એથ્લેટિક્સમાં રાજય કક્ષાએ ઝળકી.

ProudOfGujarat

વરસાદી આફત -અંકલેશ્વર માં વૃક્ષ ધરાસાઈ થયા બાદ વીજ પોલ તૂટી પડતા સ્થાનિકોમાં દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!