Proud of Gujarat
FeaturedbharuchGujaratINDIA

ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડનો મામલો : તપાસ પંચ સમિતિના નિવૃત જસ્ટિસ ડી.એ મહેતા હોસ્પિટલની મુલાકાતે…

Share

ભરૂચની પટેલ વેલ્ફેર કોવીડ હોસ્પિટલ અગ્નિકંડના મામલે આજરોજ તપાસ પંચના નિવૃત્તિ જસ્ટિન ડી.એ મહેતા ભરૂચની પટેલ વેલ્ફેર કોવીડ હોસ્પીટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઘટના સ્થળે નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી.

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ગત તારીખ 1 મેની રાત્રિના સમયે કોવિડ કેર સેન્ટરના આઇ.સી.યુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી. મહત્વનું છે કે ઘટનામાં 16 દર્દીઓ અને 2 નર્સ મળીને 18 લોકોના મોત નીપજ્યા હતા. આ મામલે બાદમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી. જે બાદ સરકાર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહેતા પંચ દ્વારા આજરોજ હોસ્પિટલની મુલાકાત લઇને ઘટના સ્થળે નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની કન્યાશાળામાં મોબાઈલના ઉપયોગ અંગે માર્ગદર્શન શિબિર યોજાયો.

ProudOfGujarat

અમદાવાદમાં ચોમાસાના પ્રારંભે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં નવ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકો પોતાની વિવિધ માંગણીઓને લઈને શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે ધરણાં કરી આંદોલન શરૂ કર્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!