Proud of Gujarat
FeaturedGujaratINDIA

જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરુચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ પાઠવવામાં આવી.

Share

જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે આજરોજ ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શાલીમાર નજીક આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને જલાઅભિષેક કરીને પુષ્પાંજલી પાઠવીને તેમને આઝાદીની લડત માટે 3000 દિવસ સુધી સતત જેલમાં વિતાવ્યા અને દેશને આઝાદી બાદ પણ નવીનીકરણ માટે જે મહાવનો ફાળો આપ્યો તે યાદ કરીને તેમને કોટી કોટી વંદન કરવામા આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં એલ.પી.જી.ગેસ પમ્પ સ્ટેશન આજથી સદંતર બંધ.સેંકડો વાહન ચાલકોને ભારે તકલીફ…

ProudOfGujarat

જંબુસરનાં પીલુદ્રા ગામની સીમમાં ખેતરોમાં કેમિકલ યુક્ત ગંદુ પાણી ફળી વળતાં પાકને નુકસાન.

ProudOfGujarat

મહુડાના ફૂલોથી બે થી અઢી લાખની આવક મેળવતાં છોટાઉદેપુરના આદિવાસી પરિવારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!