Proud of Gujarat
FeaturedGujaratINDIA

જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરુચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ પાઠવવામાં આવી.

Share

જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે આજરોજ ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શાલીમાર નજીક આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને જલાઅભિષેક કરીને પુષ્પાંજલી પાઠવીને તેમને આઝાદીની લડત માટે 3000 દિવસ સુધી સતત જેલમાં વિતાવ્યા અને દેશને આઝાદી બાદ પણ નવીનીકરણ માટે જે મહાવનો ફાળો આપ્યો તે યાદ કરીને તેમને કોટી કોટી વંદન કરવામા આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ગૂગલે પણ ચંદ્રયાન-3 ની સફળતાનો મનાવ્યો જશ્ન, બનાવ્યુ કમાલનું ડૂડલ

ProudOfGujarat

જીલ્લા કોંગ્રેસ પ્રમુખઓની વિડીયો કોન્ફરન્સની મીટીંગમાં પંચમહાલ જીલ્લાની માહિતી આપતા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી.

ProudOfGujarat

ભરૂચ-ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકી વીજ વિજિલન્સ-ઝડપાઇ લાખ્ખોની વીજ ચોરી-જાણો ક્યા ક્યા ગામો માં પડ્યા દરોડા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!