Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર – ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર ખાતે યોજાઈ.

Share

આજરોજ અંકલેશ્વર -ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર યોજાઈ હતી.

જેમાં સમાજના પ્રમુખ જશુભાઇ પટેલ, ઉપપ્રમુખ જયંતિભાઈ પટેલ, મહામંતત્રી લીલા ચંદ, ખજાનચી પ્રહલાદ ભાઈ પટેલ, કનવીનર મહેનદભાઇપટેલ તથા અંકલેશ્વર મંડળના પ્રમુખ નિખીલભાઈ, મંત્રી જયેશભાઈ તથા આ મિટિંગમાં ખાસ રસ લઈ મોટો સહયોગ આપેલ એવા મહેશભાઈ દેલોલી તથાની કારોબારીના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં સમાજને બારકોડેડમાં જોડવા સમાજની ફાઉન્ડેશનની રચના તથા કેળવણી મંડળની સુવણૅ જયંતીની ઉજવણીથી સમાજના વિકાસ અને સંગઠનની તમામ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અંતે ભોજન લઈ સૌ છુટા પડ્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદ ઈન્દોર હાઈવે ઉપરથી વિદેશી દારૂ સાથે બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ જીએનએફસી કંપનીમાં ૧૫.૮૨ લાખના બોગસ મેડિકલ બીલ કેસમાં પિતા-પુત્રની ધરપકડ

ProudOfGujarat

રાજપીપળા : તા.૧૬/૦૮/૨૦૨૧ અને તા. ૩૦/૦૮/૨૦૨૧ સોમવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!