Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર – ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર ખાતે યોજાઈ.

Share

આજરોજ અંકલેશ્વર -ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર યોજાઈ હતી.

જેમાં સમાજના પ્રમુખ જશુભાઇ પટેલ, ઉપપ્રમુખ જયંતિભાઈ પટેલ, મહામંતત્રી લીલા ચંદ, ખજાનચી પ્રહલાદ ભાઈ પટેલ, કનવીનર મહેનદભાઇપટેલ તથા અંકલેશ્વર મંડળના પ્રમુખ નિખીલભાઈ, મંત્રી જયેશભાઈ તથા આ મિટિંગમાં ખાસ રસ લઈ મોટો સહયોગ આપેલ એવા મહેશભાઈ દેલોલી તથાની કારોબારીના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં સમાજને બારકોડેડમાં જોડવા સમાજની ફાઉન્ડેશનની રચના તથા કેળવણી મંડળની સુવણૅ જયંતીની ઉજવણીથી સમાજના વિકાસ અને સંગઠનની તમામ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અંતે ભોજન લઈ સૌ છુટા પડ્યા હતા.

Advertisement

Share

Related posts

પ્રેમ પ્રકરણની ઘરે જાણ થતાં માતાએ ઠપકો આપ્યો, યુવતી મહિસાગર પુલ પર પહોંચી

ProudOfGujarat

દેરોલ અને ટંકારિયા ગામે એક્સપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનના ખેડૂતો જેટલું વળતર મેળવવા ખેડૂતોમાં સળવળાટ.

ProudOfGujarat

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત દીકરી દિવસ નિમિતે 181 અભયમ ટીમેં ભરૂચ માં ડોર ટૂ ડોર જઈ દીકરીઓના સન્માન માટે ગુલાબના ફૂલ આપી વધાવ્યા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!