Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રેલ્વે ટ્રેક ઉપર અગમ્ય કારણોસર યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર.

Share

અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ગઇકાલે રાત્રીના સમયે એક યુવાનને ટ્રેન નીચે પડતું મુકી મોતને વ્હાલું કર્યું હતું.

અંકલેશ્વરની નવી નગરી વિસ્તારમાં રહેતો 21 વર્ષીય સંજય સુખદેવભાઈ વસાવાએ ગતરોજ રાતે ૯:૩૦ કલાકે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે અગમ્ય કારણોસર ડાઉન ટ્રેક ઉપર કોઈક ટ્રેનની નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નગરપાલિકાના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ઝઘડિયા જી.આઈ.ડી.સી માં આવેલ ન્યૂબર્ગ કંપનીમાંથી છ માસ અગાઉ થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

ભરૂચ : ભોલાવ વિસ્તારનાં આકાશ ગંગા સોસાયટી ખાતે થયેલ લૂંટનાં બનાવમાં ફરિયાદી બની આરોપી જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી નજીક રીક્ષામાં સવાર મુસાફરને લૂંટી લેનાર વધુ બે આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!