Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અશાંત ધારાના અસરકારક અમલીકરણની માંગ સાથે મંદિરમાં મહાઆરતી કરાઇ.

Share

ભરૂચ નગરના હાથીખાના વિસ્તાર પાસે આવેલ બહાદુર બુરજ વિસ્તારમાં અશાંત ધારા અંગેનો વિવાદ ચાલી રહ્યો છે તયારે અશાંત ધારાના કડક અમલની માંગણી સાથે મહાઆરતીનું આયોજન કરાયું હતું.

ભરૂચના હાથીખાના બજાર વિસ્તારમાં બહાદુર બુરજ પાસે આવેલ સોની ફળિયા સ્થિત જલારામ બાપાના મંદિરમાં હિંદુ જાગરણ મંચ દ્વારા મહાઆરતીનું આયોજન કરવમાં આવ્યું હતું. અશાંત ધારાના અમલીકરણ હેતુ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ બાપાની આરતી કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં સરકારી અનાજનું કૌભાંડ, હરિયાણા-ગુજરાત સરકારી અનાજને ટ્રકમાં સગેવગે કરતો ચાલક ઝડપાયો, મુખ્ય આરોપી સહિત 4 વોન્ટેડ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) અને ઘોઘંબા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસનો ઉજવણી કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

આમોદથી બસ મારફતે 65 શ્રમિકોને ભરૂચ મોકલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!