Proud of Gujarat
INDIAFeaturedGujarat

બોરાળા નજીક ત્રણ સિંહ ટ્રેન ની અડફેટે આવી જતા મોત ને ભેટ્યા

Share

અભિષેક ગોંડલીયા. સાવરકુંડલા. 7284990974

Advertisement

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ની ઘટના સાવરકુંડલા તાલુકા ના બૉરાળા ગામ ની ઘટના

મૃતક સિંહ બે નર અને એક માદા હોવા નું આવ્યું છે સામે વનવિભાગ ઘટના સ્થળે વનવિભાગે સિંહ ના મોત ની તપાસ શરૂ કરી વનવિભાગ ના જણાવ્યા મુજબ સિંહ ના મોત બાદ ટ્રેન ની ઝડપ અને ટ્રેકર. અને વનવિભાગ ના સ્ટાફ ની બેદરકારી અંગે તપાસ કરવા માં આવી રહી છે દોશીત ની સામે  કડક  પગલાં લેવા માં આવશે મૃતક સિંહ ની ઉંમર દોઠ થી બે વર્ષ હોવા નું વનવિભાગે જણાવ્યું રાત્રે. 12 ને 30 કલાકે સિંહ રેલવે ટ્રેક પાર થી પસાર થતા હોવા નું અનુમાન વનવિભાગે ત્રણેય સિંહ નો કબજો મેળવી તપાસ શરૂ કરી હજુ સુધી રેલવે ના કોઈ અધિકારીઓ ઘટના સ્થળે નહિ આવ્યા ટ્રેન ની સ્પીડ 30 થી 50 કરવા અનેક વખત રજુઆત છતાં તંત્ર ના આંખ આડા કાન વન પ્રેમી પરિયાવાર પ્રેમી માં રોશ ની લાગણી…

 

 


Share

Related posts

ભરૂચ શહેરની શ્રદ્ધા સોસાયટીનાં એક મકાનમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે ઝડપી લઇ ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

કરોડો રૂપીયાની હિરાની લુંટમા સંડોવાયેલા ઉત્તરપ્રદેશની ગેંગના રીઢા ગુનેગારોની અટક કરતી સુરત ક્રાઈમ બ્રાંચ

ProudOfGujarat

ઝઘડીયા રાજપારડીના ટ્રક લિગ્નાઈટ વહન કરતાં ટ્રક ચાલકો અચોકકસ મુદતની હડતાળ પર ઉતાર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!