Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શ્રીરામ ગ્રુપ દ્વારા ધંતૂરીયા ગામમાં આગમાં નષ્ટ થયેલા ઘરોને ફરી બનાવવા માટે સહાય આપવામાં આવી…

Share

દિનેશભાઇ અડવાણી

હાલ થોડા દિવસ અગાઉ પહેલા અંકલેશ્વર-હાંસોટ ની વચ્ચે ધંતૂરીયા ગામમાં એકાએક આગ લાગી જતા ચારથી પાંચ જેટલા કાચા મકાનો બળીને નષ્ટ થઈ ગયા હતા જેમાં કોઈને પણ જાનહાની પહોંચી નથી પરંતુ આગમા નષ્ટ થયેલા કાચા મકાનના પરિવારજનો પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી જેમાં ઘરને પાછુ ઉભું કરવા માટે તમામ લોકોએ તેમને જેટલી બને એટલી મદદ પહોંચાડવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરના શ્રી રામ ગ્રુપ દ્વારા પરિવારજનોને ઘરની છત માટે સિમેન્ટના પતરા આપી માનવતા ની મહેર બતાવી હતી.

Advertisement


Share

Related posts

નડિયાદ ખાતે કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા રૂડસેટ એડવાઈઝરીની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામના બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

નડિયાદમાં વરસાદના હળવા ઝાપટા બાદ બફારો અને ઉકળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!