Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી ને જોડતો રેલવે ઉપરનો પગદંડી બ્રીજ રેલવે તંત્ર દ્વારા સમારકામ કરવાનું હોય એક અઠવાડિયા સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે.

Share

અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી ને જોડતો રેલવે ઉપરનો પગદંડી બ્રીજ રેલવે તંત્ર દ્વારા સમારકામ કરવાનું હોય એક અઠવાડિયા સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે છેલ્લા ૨૫ જેટલા વર્ષોથી આ બ્રિજ નો ઉપયોગ અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની પ્રજા પોતાના કામધંધો રોજગાર અર્થે ઉપયોગ કરે છે આ બ્રિજ બંધ કરતા પ્રજાને હાલાકી પડશે અધિકારીને જાણ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમોએ આ બ્રિજનું સમારકામ કરવાનું હોય જેની જાહેરાત ન્યૂઝપેપરમાં આપેલ હતી વડોદરા રેલવેના પી.આર.ઓ દ્વારા આ જાહેરાત આપી છે ત્યારબાદ નગરપાલિકા અંકલેશ્વર.પીરામણ ગ્રામ પંચાયત તેમજ અન્ય જગ્યા ઉપર રેલવે તંત્ર દ્વારા આ બ્રિજ નું સમારકામ ચાલવાનું હોય જેની નોંધ લે તો પત્ર પાઠવવામાં આવ્યો છેપરંતુ પોતાના ધંધા-રોજગાર જતા વિદ્યાર્થીનીઓ નોકરિયાત વર્ગ તેમજ અન્ય પ્રજાજનો રેલ્વે માં થી પસાર થતા તેમને રેલવેની અધિકારીઓનો ભોગ બનવો પડી રહ્યો છે ટ્રેન નો સમય હોય તે જ સમયે પસાર થતા પ્રજાજનો પાસેથી ટિકિટની માગણી કરતા તેઓ પાસે ટિકિટ ના હોવાથી તેમણે દડં પણ ભરવો પડશે તો તંત્ર દ્વારા આ અંગે કોઈ બાહેધરી આપવામાં આવી છે કે કેમ આ પુલ બંધ થવાથી લોકો પરેશાન થઈ ઉઠયા છે ટૂંક સમય પહેલા મુંબઈમાં પણ આવો છે ફૂટબ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી જે હોનારતને લઈને રેલવે તંત્ર સજા થતાં આ પુલનું સમારકામ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ સમારકામ માં કામ કારી રહેલ મજદૂર ને કોઈ પણ સેફ્ટી ના સાધનો આપીયા નથી આ કામ દરમિયાન કોઈ ઘટના બને તેની જવાબદારી કોની.

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે-8 ઉપર નબીપુર નજીક સ્કોર્પિયો કાર ને અકસ્માત નડતા 1નું મોત તેમજ અન્ય 2 ગંભીર થયા હતા….

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં ધંધાકીય હરિફાઇની રીસ રાખીને મશીનરી અને સાધનો તોડી નાંખ્યા.

ProudOfGujarat

રાજપીપળા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નર્મદા ડેમની સપાટી 129.73 મીટરે પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!