Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં અજાણ્યા ઈસમની લાશ મળી આવી…

Share

અંકલેશ્વર જેવા ઔધ્યોગિક વિકાસ પામેલ વિસ્તારમાંથી અવાર-નવાર અજાણ્યા ઈસમોની લાસ મળી આવવાની ઘટનાઓ ઉપરા છાપરી બની રહી છે જે સુચક છે અગાઉ મળી આવેલ લાસો ના ભેદ ભરમ હજુ ઉકેલાયા નથી ત્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાંથી કેડીલા કંપની નજીક એક અજાળ્યા ઈસમની લાસ મળી આવી હતી જે અંગે હજી પોલીસ નોંધ કરી રહી છે. જો કે આ વ્યક્તી કોણ હતો અને કયા સંજોગોમાં તેનુ મૌત નિપજ્યું એ તમામ બાબતો તપાસનો વિષય બની ગયેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે નર્મદાનાં શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયા.

ProudOfGujarat

મધ્યપ્રદેશના શાજાપુરમાં સ્લીપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 ના મોત, 15 ઘાયલ

ProudOfGujarat

સરદાર સરોવર ડેમથી ૩૦ કિલોમીટરના વિસ્તારમા ભૂકંપનો આંચકો અનુભવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!