Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકા તલાટીઓની અચોક્કસ મુદત ની હડતાલ

Share

અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંત્રી ઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા હતા ૬૨ જેટલા તલાટીઓ આમાં જોડાતા અંકલેશ્વર તાલુકાના ગામડાઓમાં આજથી તમામ પ્રકારના કામકાજથી વિમુખ રહેવાથી પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડશે તલાટીઓની પડતર માંગણીઓ માં પ્રમોશન મુદ્દો પેન્શનનો મુદ્દો ફિક્સ પગાર તેમજ તલાટી ના પરિપત્ર મુદ્દાઓ તથા જુની પડતર માંગણીઓ અંગે સરકારમાં રજૂઆત કરવા છતાં સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન આપતું નથી જેનાથી આજરોજ અંકલેશ્વર તલાટી ગણ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાઈ જવા પામ્યા હતા અને ચાવીઓ પણ જમા કરાવી દેવામાં આવી હતી આ અંગે તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભરતભાઇ જણાવ્યું હતું કે સરકાર અમારી તમામ માગણીઓ ન સંતોષે ત્યાં સુધી તલાટી-કમ-મંત્રી ઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર રહેશે ભરૂચ જિલ્લાના ૬૦૦ જેટલા તલાટી કમ મંત્રી આ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા હતા

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય એકતા દોડ માટે નીકળેલ દોડવીર મિલિંદ સોમનનું ઝઘડીયા ખાતે આગમન.

ProudOfGujarat

દેડીયાપાડાના નિંગટ રામેશ્વર હોટલ ખાતે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના હરીપુરા નજીક સેલંબાના વેપારી પર ચાર ઇસમોનો હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!