Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના શક્તિ નગર સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી દિન દહાડે ચોરી કરી ફરાર થઈ ગયા હતા

Share


પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના શક્તિનગર સોસાયટીમાં રહેતા વસંતભાઈ ઠાકોરભાઈ સવારના અગિયાર વાગ્યાના ગાળામાં એમના પત્ની સાથે બહાર ગયા હોય અને બે વાગ્યા જેવું પરત ઘરે આવતા તેમના દરવાજાનું તાળું તૂટેલુ હતું અને કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગયું હોય જેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ ને કરતા શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

Share

Related posts

ઓલપાડ : તેં મારા માટે જમવાનું કેમ ન બનાવ્યું?તેમ કહી માથામાં કુકરનું ઢાંકણ મારી ઇસમને મોતને ઘાત ઉતાર્યો

ProudOfGujarat

ખેરના લાકડા ની તસ્કરી કરતી પંચમહાલ ગોધરાની ગેંગને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ હોળી અને ધૂળેટીના તહેવારોમાં ખડે પગે ફરજ નિભાવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!