Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના શક્તિ નગર સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી દિન દહાડે ચોરી કરી ફરાર થઈ ગયા હતા

Share


પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના શક્તિનગર સોસાયટીમાં રહેતા વસંતભાઈ ઠાકોરભાઈ સવારના અગિયાર વાગ્યાના ગાળામાં એમના પત્ની સાથે બહાર ગયા હોય અને બે વાગ્યા જેવું પરત ઘરે આવતા તેમના દરવાજાનું તાળું તૂટેલુ હતું અને કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગયું હોય જેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ ને કરતા શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

Share

Related posts

રાજપીપળા : માંગરોલ ગામે આકર્ષક ઇનામોની કુપનો બતાવી ગ્રાહક સાથે છેતરપિંડી કરી આરોપી ફરાર.

ProudOfGujarat

બ્રેકીંગ…વાગરા તાલુકાના ઓચ્છણ ગામના વયોવૃદ્ધનું મતદાન અંતિમ દાન બન્યુ…

ProudOfGujarat

શહેરા તાલુકાના લાભી અને હોસેલાવ ગામ વચ્ચે બનાવેલો ચેકડેમ ગાબડા પડતા તુટવાની દહેશત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!