Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની શરણમ બંગ્લોઝમાં દશેરાના દિવસે રાવણ દહન કાર્યક્રમ યોજાયો

Share

-સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર ના હાંસોટ રોડ ઉપર આવેલ શરણમ બંગ્લોઝ ખાતે રહોશો દ્વારા નવરાત્રી  મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું દશેરા ના દિવસે સોસાયટી માં રાવણ દહન કરવામાં આવ્યું હતું

Advertisement

અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ શરણમ બંગ્લોઝ ના રહીશો  દ્વારા સરકાર ની ગાઇડલાઇન મુજબ નવરાત્રી પર્વ નું આયોજન કર્યું હતું સોસાયટી ના રહીશો ગરબે ઘૂમ્યા હતા ત્યારે દશેરા ના પાવન અવસરે રહીશો દ્વારા રાવણ દહન ના કાર્યક્રમ નું આયોજન કર્યું હતું સાંજ ના સમયે માઁ આદ્યશક્તિ ની આરતી કર્યા બાદ ફટાકડા ની આતીશ બાજી સાથે રાવણ દહન કર્યું હતું આ પ્રસન્ગે સોસાયટી ના રહીશો ઉપસ્થિત રહ્યાં હતા .

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ ક્રાઇમ બ્રાંચે રેમડીસીવીર ઈન્જેકશનની કાળા બજારીનાં કૌભાંડમાં ડોકટર સહિત 2 આરોપી પર ગુનો દાખલ, 9 ઇન્જેક્શન કબ્જે લીધા.

ProudOfGujarat

ભરૂચ – અંકલેશ્વર વચ્ચે રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો.

ProudOfGujarat

લોકસભા ચૂંટણી 2024 – I.N.D.I.A ગઠબંધનના પ્રથમ મુરતિયા ચૂંટણી લડવા તૈયારીમાં… ધમાસાણની શરૂઆત ભરૂચ બેઠકથી શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!