Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની શરણમ બંગ્લોઝમાં દશેરાના દિવસે રાવણ દહન કાર્યક્રમ યોજાયો

Share

-સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર ના હાંસોટ રોડ ઉપર આવેલ શરણમ બંગ્લોઝ ખાતે રહોશો દ્વારા નવરાત્રી  મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું દશેરા ના દિવસે સોસાયટી માં રાવણ દહન કરવામાં આવ્યું હતું

Advertisement

અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ શરણમ બંગ્લોઝ ના રહીશો  દ્વારા સરકાર ની ગાઇડલાઇન મુજબ નવરાત્રી પર્વ નું આયોજન કર્યું હતું સોસાયટી ના રહીશો ગરબે ઘૂમ્યા હતા ત્યારે દશેરા ના પાવન અવસરે રહીશો દ્વારા રાવણ દહન ના કાર્યક્રમ નું આયોજન કર્યું હતું સાંજ ના સમયે માઁ આદ્યશક્તિ ની આરતી કર્યા બાદ ફટાકડા ની આતીશ બાજી સાથે રાવણ દહન કર્યું હતું આ પ્રસન્ગે સોસાયટી ના રહીશો ઉપસ્થિત રહ્યાં હતા .

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ધોરણ 7 નાં સરકારી પાઠ્યપુસ્તકમાં આદિવાસી શબ્દને બદલે વનવાસી શબ્દ લખવામાં આવતાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીનાં આગેવાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરવાના વિરોધમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરી.

ProudOfGujarat

રાજપીપળા : એસીબીના લાંચ કેસમાં ઝડપાયેલ મહિલા તલાટીની જામીન અરજી ફગાવી દેતી સેસન્સ કોર્ટ.

ProudOfGujarat

રાજપીપળા : કોરોનાનાં કેસોને નિયંત્રણમાં લાવવા નર્મદા જિલ્લાની ગ્રામ્ય કક્ષાની અને આંગણવાડીની બહેનોએ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!