Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

સતત સાતમાં વર્ષે સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે શોભાયાત્રા આજરોજ સરદાર ભવનથી નીકળી હતી આ શોભાયાત્રા જી.આઈ.ડી.સી.ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી સદર રથ યાત્રામાં સમાજના હસમુખભાઈ કોઠીયા,હરેશભાઈ નવાપરા નિતેશભાઈ સાવલિયા સહિતના સભ્યો અને જી.આઈ.ડી.સી.ની ૪૫થી વધુ સંસ્થાના સભ્યો તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા

Advertisement

Share

Related posts

નડિયાદ શિતલ સિનેમા પાસે કૂવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ જ્યોતિનગર પાસે આવેલ કોમ્લેક્ષના ક્લિનિકમાં આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat

PM મોદીએ 1100 કરોડનાં પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ, અમિત શાહ, CM રૂપાણી, નીતિન પટેલ સહિતનાં નેતાઓ હાજર રહ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!