Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

સતત સાતમાં વર્ષે સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે શોભાયાત્રા આજરોજ સરદાર ભવનથી નીકળી હતી આ શોભાયાત્રા જી.આઈ.ડી.સી.ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી સદર રથ યાત્રામાં સમાજના હસમુખભાઈ કોઠીયા,હરેશભાઈ નવાપરા નિતેશભાઈ સાવલિયા સહિતના સભ્યો અને જી.આઈ.ડી.સી.ની ૪૫થી વધુ સંસ્થાના સભ્યો તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લામાં પુર્ણ ખીલેલા ચદ્રમા સાઇની પ્રતિમા દેખાતા લોકોમા કુતુહલ

ProudOfGujarat

પરમિટ વગર પથ્થરો ભરેલી ટ્રક પકડી પાડતી શહેરા પોલીસ 

ProudOfGujarat

બજારમાં પુષ્પા રાખડીએ જમાવ્યો રંગ, જાણો કઇ રાખડીઓ સૌથી વધુ ટ્રેન્ડમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!