Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

સતત સાતમાં વર્ષે સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે શોભાયાત્રા આજરોજ સરદાર ભવનથી નીકળી હતી આ શોભાયાત્રા જી.આઈ.ડી.સી.ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી સદર રથ યાત્રામાં સમાજના હસમુખભાઈ કોઠીયા,હરેશભાઈ નવાપરા નિતેશભાઈ સાવલિયા સહિતના સભ્યો અને જી.આઈ.ડી.સી.ની ૪૫થી વધુ સંસ્થાના સભ્યો તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા રોડનું પેચવર્ક કરાતા જય ભારત રીક્ષા એસોસિએશન દ્વારા અમિત ચાવડાને બિરદાવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. નિલેશકુમાર ધનેશ્વર પી.એચ.ડી. થયાં.

ProudOfGujarat

મતદારોમાં પણ જાગૃત્તિ કેળવાય તેવા પ્રયાસો માટે શ્રી નિનામાની જાહેર અપીલ રાજપીપલા સહિત જિલ્લાભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલી ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!