Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

સતત સાતમાં વર્ષે સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે શોભાયાત્રા આજરોજ સરદાર ભવનથી નીકળી હતી આ શોભાયાત્રા જી.આઈ.ડી.સી.ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી સદર રથ યાત્રામાં સમાજના હસમુખભાઈ કોઠીયા,હરેશભાઈ નવાપરા નિતેશભાઈ સાવલિયા સહિતના સભ્યો અને જી.આઈ.ડી.સી.ની ૪૫થી વધુ સંસ્થાના સભ્યો તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા

Advertisement

Share

Related posts

F.B પર મહિલાના નામ નું ફેક એકાઉન્ટ બનાવ્યું.પછી જાણો શુ થયું

ProudOfGujarat

ભરૂચ ઇનરવિલ ક્લબ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગ દ્વારા ક્રિસમસ અને સાયકલ ઇવેન્ટ યોજાયું.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં ચંદેરીયા ગામે ડેડીયાપાડાનાં ધારાસભ્ય દ્વારા માતાની યાદમાં ૧૯ એકર જમીનમાં વિદ્યાલય બનાવાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!