Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે બાળકો દાઝયા.

Share

અંકલેશ્વર પંથકના સારંગપુર ગામની એક સોસાયટીમાં બે બાળકોને વીજ કરંટ લાગ્યો હોવાની ધટના સામે આવી છે. આ બનાવ અંગે વિગતે જોતાં અંકલેશ્વરના સારંગપુર ગામમા આવેલ મારુતિધામ સોસાયટીમાં બે બાળકોને વીજ કરંટ લાગ્યો હતો તેથી બન્ને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મકાનના ગેલેરીના ભાગેથી સળિયાનુ લંગર નાંખતા બાળકો દાઝી ગયા હતા. આ બનાવ અંગે અંક્લેશ્વર GIDC પોલીસે આકસ્મિક અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જી.એસ કુમાર વિદ્યાલયમાં સૂર્ય નમસ્કારની તાલીમ આપી.

ProudOfGujarat

વડોદરા : અકોટામાં એક સાથે 12 દુકાન-ઓફિસના તાળા તૂટ્યા, તસ્કર ટોળકી CCTV માં કેદ

ProudOfGujarat

ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનામાં એપ્રોચ રોડ માટે એકસાલ અને કાસવા ગામનાં ખેડૂતોને જમીન સંપાદનમાં સરખું વળતર ચૂકવવા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!