Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં અંદાડા ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં અરેરાટી ભર્યું વાતાવરણ સર્જાયું.

Share

અંકલેશ્વર તાલુકાનાં અંદાડા ગામનાં એક આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના બનતા આ ઘટના અંગે ચારે તરફ તરહ તરહની વાતો અને ચર્ચાઓ ચાલી રહી છે. આ લખાય છે ત્યાં સુધી અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે આત્મહત્યા બનાવની ફરિયાદ નોંધાઈ ન હતી છતાં મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનાર યુવાન તેની પત્નીના ચારિત્ર પર આક્ષેપ કરતો હતો. તેટલું જ નહીં પરંતુ બોર્ડ ઉપર લખેલ આત્મહત્યા પહેલાના સંદેશમાં યુવાને તેની પત્ની ચારિત્રહિન હોવાનું અને સાથે તેના પ્રેમીનું નામ પણ લખેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના વઘરાલીથી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ.

ProudOfGujarat

ભરૂચ : વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટનાં સહયોગથી અને ભરૂચ જિલ્લા પંચાયતનાં સદસ્ય શકીલભાઈ અકુજીનાં પ્રયત્નોથી માદરે વતન જતાં શ્રમિકોને ફૂડ પેકેટ વગેરે વસ્તુઓ આપી હતી.

ProudOfGujarat

क्या आप जानते हैं कि सोहम शाह और उनके सह-कलाकार गुलशन देवैया की ऑफ स्क्रीन दोस्ती ऑन स्क्रीन जितनी ही अच्छी है ? आगे जानिये !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!