Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ક્વીન્સ લાયન્સ કલબ દ્વારા ફંડ રાઇઝીંગ કાર્યક્રમ યોજાયો.

Share

અંકલેશ્વરમાં બાળરોગના કેન્સરના દર્દીઓ માટે કેન્સર ડીટેકસન સેન્ટરની શરૂઆત કરવાના ઉમદા હેતુ માટે અંકલેશ્વર ક્વીન્સ લાયન્સ કલબ દ્વારા ફંડ રાઇઝીંગ કાર્યક્રમ ગુજરાતી કોમેડી નાટક “પરણતો નથી, પરણવા દેતો નથી”નું આયોજન તારીખ 24-12-2019 ના રોજ AIA HALL ખાતે કરવામા આવેલ હતુ. જેમા અંકલેશ્વર ક્વીન્સ લાયન્સના પ્રમુખ ઉષાબેન પટેલ, લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવૅનર, નીપમકુમાર શેઠ, રીજયન ચેરમેન લાયન્સ પંકજ પટેલ , AIA ના પ્રમુખ મહેશભાઇ પટેલ, જશુભાઇ ચૌઘરી, અશોકભાઇ ચોવટિયા સહીત વિવિધ કલબોમાંથી મહેમાનો હાજર રહેલા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના ઉધોગકારો કંપનીઓમાં બાહર ના મેનેજર મૂકે છૅ, જેઓ તેઓના જ વિસ્તાર ના લોકોને રોજગાર માટે ભરતી કરે છૅ, મુમતાઝ પટેલભરૂચ જિલ્લાના ઉધોગકારો કંપનીઓમાં બાહર ના મેનેજર મૂકે છૅ, જેઓ તેઓના જ વિસ્તાર ના લોકોને રોજગાર માટે ભરતી કરે છૅ, મુમતાઝ પટેલભરૂચ જિલ્લાના ઉધોગકારો કંપનીઓમાં બાહર ના મેનેજર મૂકે છૅ, જેઓ તેઓના જ વિસ્તાર ના લોકોને રોજગાર માટે ભરતી કરે છૅ, મુમતાઝ પટેલભરૂચ જિલ્લાના ઉધોગકારો કંપનીઓમાં બાહર ના મેનેજર મૂકે છૅ, જેઓ તેઓના જ વિસ્તાર ના લોકોને રોજગાર માટે ભરતી કરે છૅ, મુમતાઝ પટેલભરૂચ જિલ્લાના ઉધોગકારો કંપનીઓમાં બાહર ના મેનેજર મૂકે છૅ, જેઓ તેઓના જ વિસ્તાર ના લોકોને રોજગાર માટે ભરતી કરે છૅ, મુમતાઝ પટેલ

ProudOfGujarat

ભરૂચ-કોરોનાની રી.એન્ટ્રી, વડોદરા-સુરત ની બોર્ડરો પર કરવામાં આવશે નો એન્ટ્રી,? શહેરમાં પબ્લિકની અવર જવર મુશ્કેલીઓમાં વધારો કરે તો નવાઇ નહિ.

ProudOfGujarat

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!