Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવાનને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ નિલેશ ચોકડી પાસે એક અજાણ્યો યુવાન પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઘસી આવી યુવાનને ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી મૃતક યુવાનના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નર્મદા ચોકડી નજીકથી ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો.

ProudOfGujarat

વડોદરામાં વેક્સિનની અછત, 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો પર વેક્સિન નહીં

ProudOfGujarat

ભરૂચમાં વાહનોથી લઈ કમર ભાંગી નાખે એટલા મોટા ખાડા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાલિકાનું મૌન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!