Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવાનને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ નિલેશ ચોકડી પાસે એક અજાણ્યો યુવાન પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઘસી આવી યુવાનને ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી મૃતક યુવાનના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : સ્વામીનારાયણ મંદિરના એન્ટ્રી ગેટ વિસ્તારને તોડવાની કામગીરી NHAI દ્વારા હાથ ધરાઇ : ભક્તો રોષે ભરાયા.

ProudOfGujarat

કેરલના અસર ગ્રસ્તો માટે રાહત ફંડ એકત્રીત કરતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને આર.એસ.એસ ના કાર્યકરો…

ProudOfGujarat

ગાંધીજયંતી વિશેષ: ગોધરામાં પણ આવેલો છે. ગાધીજીએ સ્થાપેલો ગાંધીઆશ્રમ – જાણો વિગત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!