ભરૂચ શરૂ થયેલા પાવન નવરાત્રિ મહોત્સવના દિવસે ભરૂચના દાંડિયા બજારમાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભક્તોનો અવિરત ઓટલો જોવા મળ્યો હતો. માઁ અંબાના દર્શન માટે...
ભરૂચ ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે...
વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પૂજા અર્ચના કરી, શહેરવાસીઓ માટે સુરક્ષિત અને વિનામૂલ્યે ગરબા આયોજન ભરૂચ શહેરમાં શ્રદ્ધા, ભક્તિ અને...
દિગ્ગજ અભિનેતા મોહનલાલને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળતાં ફિલ્મ ઉદ્યોગ ઉજવણીનો માહોલ છે. ચાર દાયકાથી વધુની કારકિર્દી અને 340 થી વધુ ફિલ્મો...
મુંબઈ, ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક અને એક દાયકામાં યુનિવર્સલ બેંકમાં રૂપાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનાર પ્રથમ બેંક, AU સ્મોલ ફાઇનાન્સ બેંક (AU SFB)...
ગરબા આયોજકોએ માત્ર પહેલાં દિવસે માઈ પૂજા કરી, કેટલાંક સ્થળે માતાજીના ૫ ગરબા ગવાયાં ભરૂચ ભરૂચ શહેર જિલ્લામાં નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે માઈ ભક્તો થનગની...
મર્ડરના ગુનામાં જામીન પર છુટેલ પતિએ ગડખોલ ગામમાં આવેલ આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતી પત્ની સાથે જબરજસ્તી વાત કરવાની...