જાગેશ્વર ગામના સ્થાનિકોનું કલેક્ટરને આવેદન, અમારી તો જમીન પણ ગઈ ને રોજગાર પણ : આજિવિકાનો પ્રશ્ન વિકટ બનતાં આગામી ૧૬મી જૂલાઈથી અચોક્કસ મુદતના આંદોલન પર બેસશે
એબીજી શિપયાર્ડ માટે જમીન સપાંદન થઈ હતી, હવે રિલાયન્સ દ્વારા સંચાલન કરાય છે ભરૂચ . વાગરા તાલુકામાં આવેલાં જાગેશ્વર ગામના સ્થાનિકોએ ઔદ્યોગિક વિકાસ માટે...
