અંકલેશ્વરની અમરાવતી ખાડીમાંથી મળેલા મૃતદેહમાં હત્યાનો ઘટસ્ફોટ : ભરૂચની કંપનીમાં નોકરી કરતા યુવાનનું માથા અને મોઢા પર ઇજા પહોંચાડી હત્યા કરાયાનો પોસ્ટમોર્ટમમાં ખુલાસો
અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી ખાડીમાંથી મળી આવેલા અજાણ્યા મૃતદેહના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતદેહ ભરૂચની કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય પરેશ...
