શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૧મો પ્રાગટ્ય દિન ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે સવારે ૭ થી સાંજે ૭-૧૨...
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની જમીનના સંપાદનનું કોકડું ગુંચવાયું છે. એકમાત્ર જમીનધારકે વળતર સ્વીકાર્યું છે. જ્યારે 13 જમીનધારકોએ વળતર લેવા નનૈયો ભણ્યો છે. બીજી તરફ તમામ લોકોનો...
કશિકા કપૂર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તે અસાધારણ સ્ટાર્સમાંની એક છે અને તેની સખત મહેનત અને સમર્પણને કારણે દરરોજ સફળતાની સીડી ચઢી રહી છે. અભિનેત્રીએ ખૂબ જ...
આજરોજ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વ્યવસ્થાના ભાગરૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનું નામ પક્ષ દ્વારા વિધાનસભાના...