Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાધના વિધાલય ખાતે પતંગ ચગાવવા અંગે સુચનાઓ અપાઈ

Share

 

ગત વર્ષોમા ભરૂચ જિલ્લામા ઉત્ત્રાયણ પર્વ નિમિત્તે પતંગ ચગાવવા જતા પતંગ ચગાવનાર વીજ વાયર ને અડી જતા અકસ્માત સર્જાયો હોવાના બનાવો બન્યા છે. ત્યારે સાધના વિધાલય ખાતે વીજ વાયર થી બચીને પતંગ ચગાવવા અંગે ની માર્ગદર્શન વિધાર્થીઓ ને આપવામા આવ્યુ હતુ. ડી.જી.વી.સી.એલ એટલે કે વીજ કંપની ના અમલદારો જે.કે પટેલ, સુનિલ વસાવા, બી.એ પંચાલ એ વીધાર્થીઓને પતંગ ચગાવતા સમયે વીજ વાયર થી દુર રહેવા માર્ગ દર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે સાધના સ્કુલ ના આચાર્ય ભદ્રેશ લિંમ્બચયા તેમજ શિક્ષકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કરજણ નદીમાં વધુ પાણી છોડતા રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ પુલને ફરીથી બંધ કરાતા પુલનું બાંધકામ વિવાદમાં.

ProudOfGujarat

એહમદ પટેલ અને મનસુખ વસાવાની રજુઆતને પગલે નર્મદાનું જળસ્તર વધારવા કરજણ ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું.

ProudOfGujarat

લીંબડી ઓનેસ્ટ હોટલ નજીક રીક્ષા અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!