Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાધના વિધાલય ખાતે પતંગ ચગાવવા અંગે સુચનાઓ અપાઈ

Share

 

ગત વર્ષોમા ભરૂચ જિલ્લામા ઉત્ત્રાયણ પર્વ નિમિત્તે પતંગ ચગાવવા જતા પતંગ ચગાવનાર વીજ વાયર ને અડી જતા અકસ્માત સર્જાયો હોવાના બનાવો બન્યા છે. ત્યારે સાધના વિધાલય ખાતે વીજ વાયર થી બચીને પતંગ ચગાવવા અંગે ની માર્ગદર્શન વિધાર્થીઓ ને આપવામા આવ્યુ હતુ. ડી.જી.વી.સી.એલ એટલે કે વીજ કંપની ના અમલદારો જે.કે પટેલ, સુનિલ વસાવા, બી.એ પંચાલ એ વીધાર્થીઓને પતંગ ચગાવતા સમયે વીજ વાયર થી દુર રહેવા માર્ગ દર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે સાધના સ્કુલ ના આચાર્ય ભદ્રેશ લિંમ્બચયા તેમજ શિક્ષકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

જી.એન.એફ.સી નાં રહીયાદ ખાતેના પ્લાન્ટમાં એક વ્યક્તિનું શંકા સ્પદ મોત

ProudOfGujarat

આમોદ પોલીસે 21 ભેંસોને ક્રૂરતા પૂર્વક વહન કરાવતા એક ઈસમ ને ઝડપી પાડ્યો..

ProudOfGujarat

ગોધરા : ઈલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!