Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં રવિવારી બજાર કોરોના વાઇરસને પગલે બંધ કરવા રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો.

Share

ભરૂચ શહેરમાં કોરોના વાઇરસને પગલે લોકો સાવચેત રહે અને આ મહામારી વધુ નહીં ફેલાય તે માટે હવે રવિવારે ભરાતી રવિવારી બંધ કરવાનો આદેશ રાજય આરોગ્ય કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે. દેશભરમાં તેમાં પણ દુનિયાનાં તમામ દેશોને પોતાની લપેટમાં લેનાર મહામારી કોરોના વાઇરસને પગલે દેશમાં જ નહીં પણ જીલ્લામાં જાહેર સ્થળે ભેગા નહીં થવા માટે હવે આદેશો બહાર પાડવામાં આવ્યા છે. જયારે સાંજે રાજય કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર ભરૂચ શહેરનાં કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ રવિવારી બજાર ભરાઈ છે જેમાં હજારો વેપારીઓ અને જીલ્લાનાં હજારો લોકો ખરીદી કરવા આવે છે. જયારે આ માનવથી માનવ દ્વારા ફેલાતો રોગ હોવાથી હાલ તો રાજય સરકાર દ્વારા કતોપોર દરવાજા ખાતે ભરાતી રવિવારી બજાર બંધ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

વડોદરાના આજવા રોડ ઉપર જુગારધામ પર ત્રણ મહિલા સહિત નવ ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર ખાતે મોક પાર્લામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાની અને ‘શહબાઝ’ બદેશાના નવા ગીત પર બનાવેલ વિડિયો થયો શેર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!