Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં રવિવારી બજાર કોરોના વાઇરસને પગલે બંધ કરવા રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો.

Share

ભરૂચ શહેરમાં કોરોના વાઇરસને પગલે લોકો સાવચેત રહે અને આ મહામારી વધુ નહીં ફેલાય તે માટે હવે રવિવારે ભરાતી રવિવારી બંધ કરવાનો આદેશ રાજય આરોગ્ય કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે. દેશભરમાં તેમાં પણ દુનિયાનાં તમામ દેશોને પોતાની લપેટમાં લેનાર મહામારી કોરોના વાઇરસને પગલે દેશમાં જ નહીં પણ જીલ્લામાં જાહેર સ્થળે ભેગા નહીં થવા માટે હવે આદેશો બહાર પાડવામાં આવ્યા છે. જયારે સાંજે રાજય કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર ભરૂચ શહેરનાં કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ રવિવારી બજાર ભરાઈ છે જેમાં હજારો વેપારીઓ અને જીલ્લાનાં હજારો લોકો ખરીદી કરવા આવે છે. જયારે આ માનવથી માનવ દ્વારા ફેલાતો રોગ હોવાથી હાલ તો રાજય સરકાર દ્વારા કતોપોર દરવાજા ખાતે ભરાતી રવિવારી બજાર બંધ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

પ્રેમી યુગલે એક અવાજમાં કહ્યુ વટથી કર્યુ છે પ્રથમ મતદાન, બનશે રાષ્ટ્રવાદી સરકાર…

ProudOfGujarat

શબ્દોના મહારથી, પ્રખર વક્તા, ચિત્રકાર, કલાકાર, રાજકીય નિષ્ણાંત, સામાજિક કાર્યકર અને ભરૂચના વરિષ્ઠ પત્રકાર જગદીશ પરમારનું નિધન

ProudOfGujarat

સાવધાન સાવધાન ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાંથી મોપેડ અને એકટીવા તેમજ મોટરસાયકલની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય.આપનું વાહન સંભાળવા માટે જરૂરી વ્યવસ્થા કરવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!