Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં ભાર્ગવ સમસ્ત પંચ સંચાલિત મંદિરો 31 મી માર્ચ સુધી બંધ.

Share

ભરૂચ શહેરમાં દત્ત મંદિર, ભૃગુઋષિનું મંદિર 31 મી માર્ચ સુધી લોકોનાં દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસથી બચવા લોકો એક જગ્યાએ વધુ સંખ્યામાં ભેગા નહીં થાય તે માટે રાજયનાં વહીવટી તંત્ર તરફથી લોકોને ધાર્મિક કાર્યક્રમો નહીં યોજવા અપીલ કરી છે. ત્યાં હવે મંદિરોમાં આવતા દર્શનાર્થીઓની આરોગ્ય સલામતી માટે મંદિરો 31 મી માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. ત્યાં ભરૂચ શહેરમાં પણ ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા સંચાલિત ભૃગુઋષિ મંદિર, દત્ત મંદિરને તા.31 માર્ચ સુધી લોકોનાં દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-પાલેજ નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરબાઇક સાથે ઘોડી અથડાતા બાઇક પર સવાર તેમજ ઘોડીનું મોત થયું હતું અને એકને ઇજા થવા પામી હતી….

ProudOfGujarat

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાના ઉમેદવારની બીજી યાદી જાહેર કરી.

ProudOfGujarat

અંકલેશ્વર : નવી નગરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, વરલી મટકાનો જુગાર રમતા ૧૧ જુગારી હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયા…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!