Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં ભાર્ગવ સમસ્ત પંચ સંચાલિત મંદિરો 31 મી માર્ચ સુધી બંધ.

Share

ભરૂચ શહેરમાં દત્ત મંદિર, ભૃગુઋષિનું મંદિર 31 મી માર્ચ સુધી લોકોનાં દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસથી બચવા લોકો એક જગ્યાએ વધુ સંખ્યામાં ભેગા નહીં થાય તે માટે રાજયનાં વહીવટી તંત્ર તરફથી લોકોને ધાર્મિક કાર્યક્રમો નહીં યોજવા અપીલ કરી છે. ત્યાં હવે મંદિરોમાં આવતા દર્શનાર્થીઓની આરોગ્ય સલામતી માટે મંદિરો 31 મી માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. ત્યાં ભરૂચ શહેરમાં પણ ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા સંચાલિત ભૃગુઋષિ મંદિર, દત્ત મંદિરને તા.31 માર્ચ સુધી લોકોનાં દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

વાલિયાની ગોદરેજ કંપનીને એનજીટીએ 47.40 લાખનો દંડ ફટકાર્યો : જીપીસીબીની ટીમે ચેકિંગ કરતાં પ્લાન્ટમાં અનેક પ્રકારની જોખમી ક્ષતિઓ જણાઈ હતી

ProudOfGujarat

અંકલેશ્વર : સતત ત્રીજા દિવસે પણ મહાવીર ટર્નિંગ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

અંકલેશ્વરના અંદાડા ગામના કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીની જાગૃતિ શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!