Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને તેમના મિત્રો દ્વારા સ્લમ વિસ્તારમાં એક હજાર જેટલા માસ્ક તેમજ ડેટોલ સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

અંકલેશ્વરના જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અનુરાગ પાંડે અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આજરોજ સ્લમ વિસ્તારમાં એક હજાર જેટલા માસ્ક તેમજ ડેટોલ સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંભવિત કોરોના વાયરસના સંક્રમણની દહેશત વચ્ચે સ્લમ વિસ્તારના લોકો માસ્ક કે સાબુ ખરીદી ન શકે ત્યારે અનુરાગ પાંડે અને તેમના યુવા મિત્ર વર્તુળ સંતોષ પ્રધાન, બાબુ રાજન, જયેન્દ્ર સીંગ વગેરેએ આ વસ્તુઓનું વિતરણ ગરીબ લોકોને કરી ઉલ્લેખનીય સેવા પ્રવૃત્તિને ઉજાગર કરી હતી.

Advertisement

Share

Related posts

સરકારની આદિવાસી વિસ્તારોમાં આવેલી એકલવ્ય સ્કૂલના બાળકો અનેક સમસ્યાઓથી પીડિત

ProudOfGujarat

સુરતમાં ડેન્ગ્યુમાં સપડાયેલ વિધાર્થીનું મોત થતાં આક્રોશ

ProudOfGujarat

શહેરા તાલુકાના ઝોઝ ગામે ઉજ્જવલા દિનની ઉજવણી.મહિલાઓને LPG ના જોડાણ અપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!