Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ એક તરફ સોશિયલ ડિસ્ટન્સ નિયમોનાં પાલન કરવાની અપીલ કરે છે અને બીજી તરફ તેનું પાલન કરાવવામાં નગરપાલિકા બેદરકાર જોવા મળે છે.

Share

હાલમાં દિનપ્રતિદિન ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે જેના પગલે હાલ નવું જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે જેથી કરીને લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને કોરોના વાઇરસનું સંક્રમણ ઓછું થાય. ભરૂચ નગરપાલિકા તરફથી તથા પાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાળાનાં જણાવ્યા અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે નગરપાલિકાનો આગળનો પ્રવેશ દ્વાર બંધ કરી પાછલા સાંકડા દ્વારેથી લોકોની અવરજવર કરવાની રહેશે. પરંતુ ભરૂચ નગરપાલિકા નિયમો તો બનાવી નાંખે છે પરંતુ તેનો અમલ સારી રીતે થાય છે કે નહીં તેની દરકાર લેવામાં આવતી નથી. ભરૂચ નગરપાલિકાએ પાછલા દ્વાર સાવચેતીનાં રૂપે ભલે અપનાવ્યો પરંતુ આ પાછલા દ્વાર પર સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ એક તરફ સોશિયલ ડિસ્ટન્સ નિયમોનાં પાલન કરવાની અપીલ કરે છે અને બીજી તરફ તેનું પાલન કરાવવામાં નગરપાલિકા બેદરકાર જોવા મળે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ મેડિકલ કોલેજ ખાતે વડાપ્રધાનનો લાઈવ કાર્યક્રમ અને ‘દીકરીઓ માટે પ્રતિકાત્મક કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો પ્રારંભ

ProudOfGujarat

ભરૂચ નજીક હાઇવે પર  અકસ્માતમાં 4 લોકોના મોત મંડવા ગામ નજીક ટ્રેલરમાં પાછળથી લકઝરી બસ ઘુસી જતા સર્જાયો અકસ્માત……

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નવા ૬ કોરોના પોઝિટીવ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા ૨૬૯ થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!