Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આખરે મેહુલિયો વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Share

શ્રાવણ માસનાં દિવસોમાં વરસાદ વરસ્યો હતો પરંતુ હજી મન મૂકીને મેહુલિયો વરસ્યો નથી. જેમ કે આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમ્યાન માત્ર 26 મી.મી. વરસાદ વરસ્યો હતો. જેમાં આમોદ, હાંસોટ, વાગરા, જંબુસર અને ઝધડીયા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. જયારે અંકલેશ્વરમાં 3 મી.મી., ભરૂચમાં 1 મી.મી., નેત્રંગમાં 17 મી.મી., વલિયામાં 5 મી.મી. વરસાદ વરસ્યો હતો. પરંતુ આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં અંકલેશ્વરમાં 12 મી.મી., ભરૂચમાં 16 મી.મી., હાંસોટમાં 27 મી.મી., નેત્રંગમાં 56 મી.મી. વાગરામાં 3 મી.મી., વલિયામાં 51 મી.મી., ઝધડીયામાં 20 મી.મી. મળી કુલ 185 મી.મી. વરસાદ વરસ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં અમરતપરા ગામ નજીક અમરાવતી ખાડીમાં કેમિકલ યુકત પાણીથી હજારો માછલીઓનાં મોત થવાને મામલે હવે GPCB ની તપાસ પર લોકો નજર કરી બેઠા છે.

ProudOfGujarat

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં ઝઘડીયાના દધેડા ગામે આંકડાનો જુગાર અને વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

લોકશાહીના પર્વ મતદાનને ગણતરીના કલાકો બાકી, ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ઇ.વી.એમ ડિસ્પેચ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!