Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આખરે મેહુલિયો વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Share

શ્રાવણ માસનાં દિવસોમાં વરસાદ વરસ્યો હતો પરંતુ હજી મન મૂકીને મેહુલિયો વરસ્યો નથી. જેમ કે આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમ્યાન માત્ર 26 મી.મી. વરસાદ વરસ્યો હતો. જેમાં આમોદ, હાંસોટ, વાગરા, જંબુસર અને ઝધડીયા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. જયારે અંકલેશ્વરમાં 3 મી.મી., ભરૂચમાં 1 મી.મી., નેત્રંગમાં 17 મી.મી., વલિયામાં 5 મી.મી. વરસાદ વરસ્યો હતો. પરંતુ આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં અંકલેશ્વરમાં 12 મી.મી., ભરૂચમાં 16 મી.મી., હાંસોટમાં 27 મી.મી., નેત્રંગમાં 56 મી.મી. વાગરામાં 3 મી.મી., વલિયામાં 51 મી.મી., ઝધડીયામાં 20 મી.મી. મળી કુલ 185 મી.મી. વરસાદ વરસ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : નીરજ ચોપડાના સન્માનમાં નીરજ નામના વ્યક્તિને હેર કટિંગ ફ્રી…

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રોફ એસ.આર રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

 અંકલેશ્વર-વાલિયા રોડ પર ભીષણ અકસ્માત: બાઇક-રિક્ષાની ટક્કર બાદ આગમાં મહિલાનું કરૂણ મોત, 4 ગંભીર ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!