Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકા મથક ખાતે આદિવાસી દિનની ઉજવણીમાં કેબિનેટ મંત્રી ઉપસ્થિત થશે.

Share

ઉમરપાડા તાલુકા મથક ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહશે. પ્રતિવર્ષ 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે. ઉમરપાડા ખાતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા ઉપસ્થિત રહશે. માંડવી સબ પ્લાન કચેરી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સવારે 10 વાગ્યે કાર્યક્રમ ચાલુ થશે જેમાં આદિવાસી સંસ્કૃતિ રીતરિવાજ વાજિંત્ર વેશભૂષા સાથે આદિવાસી સમાજની મંડળીઓ ઉજવણીમાં ભાગ લેશે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા લાલબજાર પ્રાથમિક શાળા ખાતે વોર્ડ નં. ૧૦ અને ૧૧ માટે ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે “P.M. CARE FUND” હેઠળ DRDO દ્વારા પ્રાપ્ત થયેલ ઓક્સિજન પ્લાન્ટનું કરાયેલું લોકાર્પણ.

ProudOfGujarat

વડોદરાની મધ્યસ્થ જેલમાં થતી કેદી પંચાયત અવનવી અને અનોખી ચૂંટણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!