Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં આવેલા આદિવાસી સમાજનાં સ્મશાનમાં ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવરનું કામ કરાતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી.

Share

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં આવેલા આદિવાસી સમાજનાં સ્મશાનમાં ૧૪ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવરનું કામ કરાતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. બ્લોક પેવરનુ કાર્ય પૂર્ણ થતા શનિવારનાં રોજ આદિવાસી સમાજના આગેવાનના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયું હતું.

બ્લોક પેવર બેસાડતા સ્મશાનમાં અંતિમવિધિ સમયે જે હાલાકી પડતી હતી તે હવે દૂર થશે. સદર કામ વાગરા મતવિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ ગ્રામ પંચાયતના કાર્યકારો સરપંચના સહિયારા પ્રયાસોથી પૂર્ણ થતા આદિવાસી સમાજ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરાયો હતો.

Advertisement

Share

Related posts

નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક ગામોમાં નનામીની સુવિધા ફાળવવાની માંગ.

ProudOfGujarat

ભરૂચની શ્રવણ ચોકડી પરથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતી 16 ભેંસોને બચાવાઇ

ProudOfGujarat

જંબુસર નવયુગ વિદ્યાલયમાં નવા શૈક્ષણિક સત્રનો ભવ્ય પ્રારંભ : દીપ પ્રાગટ્ય, પુષ્પ સ્વાગત અને પ્રાર્થના સાથે વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું આવકાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!