Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં આવેલા આદિવાસી સમાજનાં સ્મશાનમાં ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવરનું કામ કરાતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી.

Share

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં આવેલા આદિવાસી સમાજનાં સ્મશાનમાં ૧૪ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવરનું કામ કરાતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. બ્લોક પેવરનુ કાર્ય પૂર્ણ થતા શનિવારનાં રોજ આદિવાસી સમાજના આગેવાનના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયું હતું.

બ્લોક પેવર બેસાડતા સ્મશાનમાં અંતિમવિધિ સમયે જે હાલાકી પડતી હતી તે હવે દૂર થશે. સદર કામ વાગરા મતવિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ ગ્રામ પંચાયતના કાર્યકારો સરપંચના સહિયારા પ્રયાસોથી પૂર્ણ થતા આદિવાસી સમાજ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરાયો હતો.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂટણી ૮ જુને યોજાશે

ProudOfGujarat

રાજપીપળા : મોવીથી ડેડીયાપાડાનાં 10 કિમિનાં રસ્તાનું ધોવાણ થવાથી બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે કુલ 14 જેટલા કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા જિલ્લામાં હડકંપ મચી ગયો છે અને જિલ્લામાં કુલ સંક્રમિત થનારની સંખ્યા 115 ઉપર પહોંચી જતા આરોગ્ય શાખા માટે પડકાર ઊભો થઈ ગયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!