Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ ના મહંમદપુરા નજીક સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ મચ્યો હતો ….

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના બી ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર માં આવેલ મહંમદ પુરા નનુંમિયા નાળા વિસ્તાર નજીક એસ પી ટ્રેડર્સ નામ ના સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું…..
રાત્રીના સમયે ગોડાઉન નો નકુચો તોડી અંદર પ્રવેશ કરી અંદાજિત ૧૦ હજાર જેટલી મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.હાલ ગોડાઉન ના સંચાલક દ્વારા સમગ્ર મામલા અંગે ની પોલીસ ને જાણ કરી ફરિયાદ કરવાની તજવીજ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે….

Advertisement

Share

Related posts

કોરોનાના વધતા સંક્રમણને લઇને રાજપારડીનું બજાર બપોરના બે સુધી ખુલ્લુ રહેશે

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વરના ચામુંડામાતાના મંદિર સામે આવેલ શ્રી નિકેતન હાઈકલ કોલોનીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો અઢી લાખના મુદ્દામાલ પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના ૮૦૦૦ નવા મતદારો સહીત રાજ્યના અનેક મતદારોના નામો સામેલ ના થવાથી લેખિત અને મૌખિક રજુઆતો કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!