Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ ના મહંમદપુરા નજીક સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ મચ્યો હતો ….

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના બી ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર માં આવેલ મહંમદ પુરા નનુંમિયા નાળા વિસ્તાર નજીક એસ પી ટ્રેડર્સ નામ ના સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું…..
રાત્રીના સમયે ગોડાઉન નો નકુચો તોડી અંદર પ્રવેશ કરી અંદાજિત ૧૦ હજાર જેટલી મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.હાલ ગોડાઉન ના સંચાલક દ્વારા સમગ્ર મામલા અંગે ની પોલીસ ને જાણ કરી ફરિયાદ કરવાની તજવીજ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે….

Advertisement

Share

Related posts

સુરતની પ્રજાને કોઇ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે મ્યુનિસિપલ કમિશનર ખુદ મેદાનમા ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પંથકમાં ઇદે મિલાદ નિમિત્તે મસ્જિદો, દરગાહો તેમજ મકાનોને રોશનીથી શણગારવામાં આવ્યા.

ProudOfGujarat

નેત્રંગ પોલીસે નર્મદા જીલ્લાના રાજપીપલા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામા છેલ્લા ૩ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!