Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ફુરજા વિસ્તારમાં એક વ્યક્તિનું પૂરનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસોથી નર્મદા નદીનાં પૂરના પગલે ભારે તારાજી સર્જાઈ છે. વિવિધ ક્ષેત્રે ભારે આર્થિક નુકશાન થયું છે. બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફુરજા વિસ્તારમાં પૂરના પાણીમાં સુરેશ મગુંભાઈ વસાવા ઉં.વ 55 નું નર્મદા નદીના પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતુ. આ બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં ઘરફોડ ચોરીને અંજામ આપી આતંક મચાવતી ચીકલીગર ગેંગના ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચની વીસીટી ગર્લ્સ હાઇસ્કુલમાં ધોરણ 10 અને 12 ની છાત્રાઓનો ઇનામ વિતરણ અને શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજી બે નવી સમિતિઓની રચના કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!