Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ફુરજા વિસ્તારમાં એક વ્યક્તિનું પૂરનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસોથી નર્મદા નદીનાં પૂરના પગલે ભારે તારાજી સર્જાઈ છે. વિવિધ ક્ષેત્રે ભારે આર્થિક નુકશાન થયું છે. બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફુરજા વિસ્તારમાં પૂરના પાણીમાં સુરેશ મગુંભાઈ વસાવા ઉં.વ 55 નું નર્મદા નદીના પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતુ. આ બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પાલેજ માં રાષ્ટ્રીય પર્વ ની ધામધૂમ થી ઉજવણી કરાઈ

ProudOfGujarat

ઝઘડિયાના નવા માલજીપુરા નજીકથી એલસીબી એ વિદેશી દારુ ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ માં મેઘરાજાની તોફાની બેટીંગ-વાતવરણ માં ઠંડક પ્રસરી-વીજળી ના કડાકા થી વાદળો ગુંજી ઉઠ્યા…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!